અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.
ત્યારે ખેડૂતો માટે આ અંગે સૌથી મોટા અપડેટ આવ્યા છે. આ અંગેના મીડિયા રિપોર્ટનું માનીએ તો આ હપ્તો 17 October 2022 સુધીમાં ખેડૂતોના ખાતામાં રીલિઝ કરી દેવામાં આવશે.
અહીં મહત્વનું છે કે સન્માન નિધિ યોજનાનો આ 12મો હપ્તો એવા જ ખેડૂતોને મળશે જેમણે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કરી લીધું છે.